VTV વિચાર / મહામારીમાં માસ્ક-સેનેટાઈઝર પછી, પહેલા તમારો અંતરઆત્મા બચાવશે, થોડો તો જગાડો : પક્ષ-પ્રજાની વચ્ચે ભારત જોખમમાં

corona virus spike in india, why government, opposition and public are not taking responsibilities

ગુજરાતમાં સરકારે કોરોના રોકવા સમારંભોમાં 400 લોકોની મર્યાદા નક્કી કરી છે. પણ આ નિયમ કોઈ નેતાને નથી નડતો, સત્તા પક્ષ હોય કે વિપક્ષ, મુખ્યમંત્રી હોય કે પછી સરપંચ. ભારતમાં એવું દ્રશ્ય સર્જાયું છે કે સલાહ-સૂચન આપવામાં બધા આગળ છે પણ જવાબદારી નિભાવવી કોઈને નથી, ના સરકારને, ના વિપક્ષ, ના પ્રજાને

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ