Coronavirus / ભારતમાં કોરોના સંકટને લઈને WHOએ સ્વીકારી પોતાની આ ભૂલ, સરકારે પણ આપી જાણકારી

corona virus says no community transmission covid 19 india admits error previous report

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને ભારતમાં કોરોના વાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશનને લઇને સ્પષ્ટતા કરી છે. ડબલ્યૂએચઓનું કહેવું છે કે તેમની પહેલી રિપોર્ટમાં ભૂલ થઇ હતી. ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથી. ભારતમાં કોરોનાનું સંક્રમણ કેટલીક જગ્યાઓ પર સમૂહમાં છે પરંતુ હાલ તેને કમ્યુનિટી ટ્રાન્સમિશન કહી શકાય નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ