coronavirus / કોરોનાને લઇને વિદેશના ભારતીય રાજદૂતોને PM મોદીએ આ 5 વિશેષ પગલા ભરવા જણાવ્યું

corona virus pm modi meeting all indian heads of mission video conferencing

કોરોના વાયરસના કારણે સામાન્ય જનજીવન પર તેની અસર પડી રહી છે અને તેને ખત્મ કરવાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા અન્ય દેશમાં કાર્યરત ભારતના રાજદૂતો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું અસાધારણ સમય માટે અસાધારણ સમાધાનની જરૂરિયાત હોય છે, એટલા માટે આજના સમયગાળામાં સૌથી વધારે લોકોએ અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ