Video / રાજકોટમાં કોરોના વાયરસનો કહેર, કોરોનાથી વધુ 11 લોકોના મૃત્યુ

રાજકોટમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે હવે કોરોનાથી વધુ 11 લોકોના મૃત્યુ થયાં હોવાનું સામે આવ્યું છે. 8 દર્દીઓના સિવિલમાં જ્યારે 3 દર્દીઓના ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ. આ દર્દીઓ ગીર સોમનાથ અને જામનગર જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ