લૉકડાઉન / અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કરી કહ્યું, મુંબઈના બાંદ્રા જેવી ઘટના થશે તો કોરોના સંકટમાં...

corona virus lockdown home minister amit shah spoke to maharashtra cm on bandra issue

મુંબઇના બાંદ્રા સ્ટેશન પ્રવાસી મજૂરોને એકત્રિત થવાની ઘટના પર ગૃહ મંત્રી અમિત શાહે ચિંતા વ્યક્ત કરી. એમને કહ્યું કે આવી ઘટનાથી ભારતની કોરોના વિરુદ્ધ લડાઇ નબળી પડે છે. પ્રશાસને આવી ઘટનાઓથી બચવા સતર્ક રહેવું પડશે. ગૃહ મંત્રીએ ઉદ્ધવ ઠાકરેને કેન્દ્રને સમગ્ર મદદની વાત પણ કહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ