મોટી રાહત / ગયો કોરોના ગયો! ત્રીજી લહેરનો અંત, આજે નોંધાયા 16 હજાર કેસ, જાણો મૃતકોની સંખ્યા

corona virus latest updates in india

ભારતમાં ત્રીજી લહેરનો પ્રકોપ હવે ખૂબ ઘટી રહ્યો છે. સતત બીજા દિવસે પણ કોરોના નવા કેસો 20 હજારથી ઓછા નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,051 નવા કોરોના કેસો આવ્યા અને 206 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ