શૉકિંગ ન્યૂઝ! / કોરોનાથી હોસ્પિટલમાં દાખલ થનારાઓમા 90%એ નથી લીધો બૂસ્ટર ડોઝ, ચોંકાવનારા આંકડાઑમાં નવો ખુલાસો

corona virus in india 90 percent of the covid patients admitted in hospitals not taken booster dose

હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા કોરોનાના 90 ટકા દર્દીઓએ કોરોનાની રસીના માત્ર બે ડોઝ લીધા છે. તે જ સમયે, રસીના બૂસ્ટર ડોઝ પછી ફક્ત 10 ટકા દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ