ભયજનક / કોરોના વાયરસથી ગુજરાતના વેપારીઓ ભયભીત, 500 વેપારીઓએ ચીનનો પ્રવાસ ટાળ્યો

Corona virus in China gujarati traders cancel their tour for china

કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસને પગલે 500થી વધુ વેપારીઓએ શાંઘાઈમાં યોજાનારા ટ્રેડફેરમાં જવાનું મોકૂફ રાખ્યું છે. શી ફુડ ખાવાથી ફેલાઈ રહેલા આ વાયરસની હાલ કોઈ દવા નથી અને ચીનમાં તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ