મહામારી / કોરોનામાં લોકોને મદદરૂપ થવાને બદલે ગુજરાતીઓ નકલી સેનેટાઈઝરને માસ્ક વેચી રહ્યા છે

corona virus fake mask and sanitizer sell in Valsad Gujarat

ગુજરાતમાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી પરંતુ કેટલીક સરકારી હોસ્પિટલો એને ગુજરાતીઓ કોરોનો નામની મહામારીને સાવ હળવામાં લઈ રહ્યા છે વળી કેટલાક લોકો તો ધંધાની ઉત્તમ તક સમજીને વેપાર કરવા લાગી ગયા છે. દાદરાનગર હવેલીમાં મેડિકલ સ્ટોર્સમાં નકલી સેનેટાઈઝર અને માસ્ક વેચાતા હોવાનું સામે આવ્યું છે. કોરોનાને કાબૂમાં લાવવા મદદરૂપ થવાને બદલે લોકો અહીં પણ ચારસોવીસી કરતા જોવા મળી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ