કોરોના વાયરસ / જો તમે ગુજરાતના આ સ્થળે ફરવા જવાનું વિચારતા હો તો હમણા માંડી વાળજો, કારણ કે...

corona virus effect suigam nadabet zero point border banned for tourists

કોરોના વાયરસના વધતા સંકટના કારણે બનાસકાંઠાની સુઈગામ ઝીરો પોઈન્ટ બોર્ડર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી છે. BSFના જવાનોના સ્વાસ્થ્યને પગલે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે જવાનોનું સ્વાસ્થ્ય ન જોખમાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે નડાબેટના ઝીરો પોઈન્ટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ