કોરોના સંકટ / ભારતને કોરોનાથી જલ્દી મળશે મુક્તિ! આ મહિનાથી ઓછી થઇ શકે છે અસરઃ રિપોર્ટ

Corona virus declining trend C

ભારતમાં લોકડાઉનમાં છૂટ-છાટ મળ્યાં બાદ કોરોના વાયરસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જો કે સપ્ટમ્બેરના મધ્ય સુધીમાં આ ઝડપની ગતિમાં ઘટાડો જોવા મળી શકે છે. યૂનિયન હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓએ એક ગાણિતિક વિશ્લેષકની પેટર્ન પર આ અનુમાન લગાવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ