નિર્ણય / 22 મીએ જનતા કફર્યૂની સાથે દેશભરમાં ટ્રેનબંધી, રેલ્વે નહી ચલાવે ટ્રેન

Corona virus citizens curfew indian railways stop train ministry of railway

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. આ દિવસે રાત્રે 12 વાગ્યાથી ત્યારપછીના રાત્રે 10 વાગ્યા સુધી કોઈ જ પેસેન્જર ટ્રેન નહીં દોડે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ સવારે 4 વાગે રોકી દેવામાં આવશે. આ સાથે જ ઉપનગરીય (લોકલ) ટ્રેન સેવાઓને ઘટાડીને લઘુત્તમ સ્તર પર લાવવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ