એક્શન / તબલીગીના 960 વિદેશીઓ વિરુદ્ધ કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ભારતમાં પ્રવેશ પર 10 વર્ષનો પ્રતિબંધ

corona virus 960 foreigners blacklisted who attended tablighi jamaat event barred from coming in india for 10 years

તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થનારા વિદેશી નાગરિકો પર કેન્દ્ર સરકાર ગાળિયો કસતી નજરે પડી રહી છે. પ્રવાસી વિઝા પર ભારત આવનારા 960 વિદેશી નાગરિકો પર આગામી 10 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ નાગરિકો પર વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાને લઇને ભારતમાં આવવા પર 10 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ