કોરોના વાયરસ / ઈરાનમાં 250થી વધુ ગુજરાતીઓ ફસાયા, મંત્રીએ કેન્દ્ર સરકારને કરી જાણ, મોટાભાગના લોકો આ ગામના

Corona virus 250 indian gujarati tamil Trapped Iran Bandar-e Chiruiyeh

ઈરાનમાં 250થી વધુ ગુજરાતીઓ ફસાયા ગયા છે. કોરોના વાઈરસને કારણે ફલાઇટ રદ થતાં ગુજરાતીઓ ફસાઇ ગયા છે. આ ફસાયેલા મોટાભાગના લોકો ઉમરગામ તાલુકાના છે. જે ઈરાનના ચિરું બંદરમાં ફસાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ