કોવિડ 19 / કોરોના વૅક્સિન : મોદી સરકારે તમામ રાજ્યોને પત્ર લખ્યો અને કહ્યું આ મામલે તૈયારી રાખજો

Corona vaccine: The Modi government wrote a letter to all the states asking them to be prepared

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 રસીકરણ બાદ કોઈ સાઈડ ઇકેકટ કે ખરાબ ઘટના નોંધાય તો પગલાં લેવા નિર્દેશ આપ્યો છે, આ મામલે AEFI ની સિસ્ટમની મદદ લેવાનું પણ સૂચન કર્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને જણાવાયું છે કે કોરોના ના રસીકરણ બાદ કોઈ સાઈડ ઇફેક્ટ વાળી કે અન્ય ગંભીર ઘટના નોંધાય તો AEFI સિસ્ટમ મજબૂત કરી તેની મદદથી પગલાં ભરવા, આ પ્રકારની સૂચના કેન્દ્ર સરકાર દ્વારા અપાઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ