સીરમ ઇન્સ્ટિટ્યૂટના વડાએ કોરોનાની રસીને લઇને જાહેરાત કરી દીધી છે કે, જાન્યુઆરી મહિનાથી દેશમાં કોરોનાની વેક્સિનેશનનું કામ શરૂ થઇ જશે અને ઓક્ટોબર સુધીમાં તો જનજીવન પણ રાબેતા મુજબ થઇ શકે છે પરંતુ કોરોનાની રસી સૌથી પહેલા કોને આપવામાં આવશે તથા કેવી રીતે આપવામાં આવશે તેના વિશેની જાણકારી મેળવવા માગતા હોવ તો...