ખુલાસો / કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો મૃત્યુનું જોખમ કેટલું? આરોગ્ય મંત્રાલયનો મોટો ખુલાસો

Corona Vaccine Single dose 96.6 percent effective and double dose 97.5 percent effective in preventing covid deaths Health...

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે કોરોના વેક્સીન ટ્રેકરને લોન્ચ કરાશે અને તેમાં કોરોના વેક્સીનેશનની જાણકારી અને વેક્સીનેશન બાદ લોકોના મોતની સંખ્યા પણ જાણી શકાશે.

બ્રેકિંગ ન્યૂઝ