રિસર્ચ / કોરોનાની રસીએ 42 લાખથી વધુ ભારતીયોના જીવ બચાવ્યા,Lancet studyનો મોટો દાવો

 corona vaccine saved the lives of more than 4.2 million Indians, according to a Lancet study

લેન્સેટ સ્ટડી દ્વારા 2020 થી 2021 વચ્ચે કોરોનાને કારણે મૃત્યુની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે, કોરોનાની રસીએ ભારતમાં 42 લાખ લોકોના જીવ બચાવ્યા 

બ્રેકિંગ ન્યૂઝ