નારોલમાં પિતા પુત્રના રિપોર્ટમાં વિસંગગતા સામે આવી હતી. નારોલ અને ઇસનપુર ખાતે કેમ્પમાં ટેસ્ટ કરાવ્યા હતા. નારોલમાં ટેસ્ટ પોઝિટિવ અને ઇસનપુરમાં નેગેટીવ આવ્યો હતો.
એન્ટીજન ટેસ્ટના રિપોર્ટની વિશ્વસનીયતા પર શંકા
AMCના ટેસ્ટ કેમ્પમાં કરવામાં આવે છે એન્ટીજન ટેસ્ટ
એન્ટીજન ટેસ્ટના પરિણામમાં વિસંગતતા આવી સામે
એન્ટીજન ટેસ્ટના રિપોર્ટની વિશ્વસનીયતા શંકા થાય તેવી ઘટના સામે આવી છે. AMCના ટેસ્ટ કેમ્પમાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. એન્ટીજન ટેસ્ટના પરિણામમાં વિસંગતતા સામે આવી છે.
CMને આ અંગે જાણ કરવામાં આવી
નારોલમાં પિતા પુત્રના રિપોર્ટમાં વિસંગગતા સામે આવી હતી. નારોલ અને ઇસનપુર ખાતે કેમ્પમાં ટેસ્ટ કરાવ્યા હતા. નારોલમાં ટેસ્ટ પોઝિટિવ અને ઇસનપુરમાં નેગેટીવ આવ્યો હતો.
અડધા કલાકના અંતરે રિપોર્ટમાં બદલાવ દેખાયો હતો. કયો રિપોર્ટ સાચો માનવો અને કયો ખોટો તે અંગે વિસામણ થઈ હતી. આ મામલે ગ્રાહક સુરક્ષા અને પગલા સમીતીએ CM રૂપાણીને રજૂઆત કરી છે. ગ્રાહક સુરક્ષાના ક્રાંતી સમીતીના અધ્યક્ષના પરિવાર સાથે આ ઘટના બની ઘટી છે.