કોરોના સંકટ / ચિંતાનજક: કોરોનાએ સૌરાષ્ટ્રમાં વધાર્યું ટેન્શન, લોકોની બેદરકારીને કારણે કેસ એકાએક વધ્યા

Corona raises tensions in Saurashtra, cases rise sharply due to people's negligence

સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાએ ટેન્શન વધાર્યું છે. રાજકોટમાં એકજ પરિવારના બે સભ્યો પોઝિટીવ આવ્યા, બીજી તરફ પોરબંદરમાં બેંક મેનેજર સહિત 3 લોકો પોઝિટીવ થતા બેંક પણ બંધ કરાવામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ