પગલા / કોરોનામાંથી સાજા થનારાને અનેક સ્વાસ્થ્ય સમસ્યા, સરકારે શરુ કર્યો આ પોસ્ટ કોવિડ પ્રોગ્રામ, આ લોકોને અપાઈ સ્પેશિયલ ટ્રેનિંગ

Corona patients suffer from many ailments after recovery

કોરોનાને લઇ અતિગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાને લીધે જીવનું જોખમ તો રહેલું જ છે. પણ જે લોકો સાજા થઈ જાય છે તેમને અઢળક સમસ્યાઓનો સામનો કરવો પડી કહ્યો છે. અનેક સ્વાસ્થ્યની સમસ્યાથી તેઓ પીડાઈ રહ્યા છે. જેને પગલે સરકાર દ્વારા પોસ્ટ કોવિડ પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ