બેદરકારી / AMCની બેદરકારીનો ભોગ બન્યા કોરોના દર્દીઓ, દવા લેવા માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે

Corona patients annoyed due to negligence of system in Ahmedabad

અમદાવાદમાં AMCની ઘોર બેદરકારી સામે આવી છે. એએમસી દ્વારા 1100 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેથી હાલ કોરોના દર્દીઓને દવા લેવા માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ