દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કાળો કહેર વરતાવ્યો છે ત્યારે રાજસ્થાનનો ભીલવાડા જિલ્લો આજકાલ ખૂબ ચર્ચામાં આવ્યો છે. તમામ લોકોને એવું હતું કે, ભીલવાડા એ ભારતનું વુહાન શહેર છે કે જ્યાં સૌથી વધુ કોરોના વાયરસ ફેલાયો છે પરંતુ હકીકત જરા જુદી છે. ભીલવાડામાં છેલ્લા 10 દિવસમાં એક કેસ કોરોના વાયરસનો નોંધાયો છે કારણ ત્યાંના વહીવટી તંત્ર દ્વારા લેવાયેલ પગલાને આભારી છે. ત્યારે હવે જો કોરોના સામેની લડતમાં આ ભીલવાડા મોડેલ અપનાવવામાં આવે તો ખરેખર કોરોનાને મ્હાત આપી શકાય તેમ છે. ત્યારે શું છે આ ભીલવાડા મોડલ તે અંગે વધુ જાણકારી મેળવવા માટે જુઓ.... Ek Vaat Kau