મદદ / કોરોના સંકટમાં આવ્યું આ સંસ્થામાંથી 51 કરોડનું દાન, જાણો કોણે કેટલું કર્યુ

corona lockdown saibaba sansthan trust shirdi donated 51 crore to maharashtra CM relief fund

કોરોના વાયરસે વિશ્વમાં કહેર મચાવ્યો છે, ભારતમાં પણ અત્યાર સુધીમાં 400થી વધુ લોકો કોરોના પીડિત છે અને 10 લોકોના મોત નીપજ્યા છે ત્યારે આ આફત સામે પહોંચી વળવા માટે રિલીફ ફંડમાં દેશના મંદિરોએ તથા ફિલ્મ સ્ટારોએ દાન કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ