કોરોના સંકટ / પ્રિયંકા ગાંધીએ ફરી યોગી સરકારને લખ્યો પત્ર, કહ્યું 3 કલાકથી બસો ઉભી છે, આપો મંજૂરી

corona lockdown priyanka gandhi writes another letter accuses buses not being given permit to enter up

લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકો માટે બસ ચલાવવાને લઇને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને એકવાર ફરી પત્ર લખ્યો છે. ગૃહ સચિવને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આગ્રા તંત્ર 3 કલાકથી બસોને પ્રવેશની મંજૂરી આપી રહ્યું નથી. તેઓએ અપીલ કરી છે કે રાજ્યમાં બસોને પ્રવેશની મંજૂરી આપવામાં આવે. 

બ્રેકિંગ ન્યૂઝ