કોરોના વાયરસના કારણે ઘણા બધા લોકોને નાણાકીય ભીંસનો સામનો કરવો પડે છે. બીમારીમાં સારવાર માટે કેટલાય રૂપિયા ખર્ચાઈ જાય છે ત્યારે IRDAIએ બે પોલીસી લોન્ચ કરી છે જેમાં જો કોઈને કોરોના વાયરસ થાય તો ખર્ચામાં રાહત થઇ શકે છે. જો આ પોલીસી જાણવું હોય તો જુઓ Ek Vaat Kau