રાહતના સમાચાર / કોરોનાને લઇને ભારત માટે સૌથી મોટા રાહતના સમાચારઃ સંક્રમિત સક્રિય દર્દીઓની સંખ્યાંમાં તેજીથી ઘટાડો

Corona infected active patient down in India

દેશમાં કોરોનાની સ્થિતિ સતત કાબુમાં આવતી જોવા મળી રહી છે. દેશમાં 190 દિવસ બાદ 20 હજારથી ઓછા સંક્રમિત મળ્યાં છે, જ્યારે 170 દિવસ બાદ સૌથી ઓછા સક્રિય દર્દીઓની સંખ્યા નોંધવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ