Coronavirus / કોરોનાના સંકટ વચ્ચે રાહતના સમાચાર, દેશનો રિકવરી રેટ વધીને આટલો થયો, 24 કલાકમાં 3804 સ્વસ્થ થયા

corona health ministry icmr latest news updates 4 june covid 19 death toll

દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3804 દર્દીઓ સ્વસ્થ થયા છે. તેની સાથે દેશમાં કોરોના વાયરસ સામેની જંગ જીતનાર લોકોની સંખ્યા વધીને 1,04,107 થઇ ગઇ છે. ભારતમાં કોરોનાથી દર્દીઓનો રિકવરી રેટ પણ વધ્યો છે. ગુરુવારે ભારતમાં કોરોનાથી રિકવરી રેટ 47.99 ટકા રહ્યો. 

બ્રેકિંગ ન્યૂઝ