નિવેદન / ભારતમાં ક્યાં સુધીમાં મળશે કોરોનાની રસી, સૌથી પહેલા કોને અપાશે ડોઝ? સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યો જવાબ

corona health minister harshwardhan recovery rate delhi death toll

દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ફક્ત દિલ્હીમાં ગત 6 દિવસની અંદર 628 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી કોરોનાને રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તમામની માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું તે કોરોનાની વિરુદ્ધ લડાઈનો 11મો મહિનો ચાલી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ