સંકટને આમંત્રણ / કોરોના હજુ ગયો પણ નથી ત્યાં નાગરિકો વેક્સિનેશન ભૂલી ગયા, બીજો ડોઝ લેવામાં કરે છે આળસ

  Corona has not completely left in Ahmedabad

અમદાવાદ શહેરમાં કોરોનાનો મહાપ્રકોપ શાંત પડ્યો છે, પરંતુ કોરોનાએ હજુ સંપૂર્ણ વિદાય લીધી નથી. અત્યારે ભલે કોરોનાથી કોઈનાં મૃત્યુ થતાં નથી, પરંતુ કોમોર્બિડ દર્દી માટે આજેય કોરોના જોખમી તો છે જ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ