ત્રીજી લહેરના 'આશીર્વાદ'? / નીતિન પટેલની હાજરીમાં કોરોના નિયમ નેવે મુકાયા, 400ની છૂટમાં સરકારના આશીર્વાદથી 700 લોકો યાત્રામાં જોડાયા

 Corona guideline was violated in the presence of Nitin Patel, 700 people gathered instead of 400 in Jan Ashirwad Yatra

લગ્ન સમારંભમાં જો 150ની જગ્યાએ 200 થાય તો કડક કાર્યવાહી પણ જો કોઈ પણ પાર્ટીના જાહેર સમારંભમાં ટોળા ભેગા કરવામાં આવે તો કોરોના નિયમમાં છૂટછાટ..!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ