કોરોના વાયરસ / તમે પણ આજે સ્પેશ્યિલ ટ્રેનથી મુસાફરી કરવાના છો, તો ધ્યાન રાખી લો આ 10 મહત્વની વાતો

 Corona Crisis: Keep In Mind These 10 Things Before Travel From Special Train

કોરોના વાયરસની મહામારી બાદ ભારતીય રેલ્વે લાંબા સમય બાદ આજથી ફરીથી પાટા પર દોડશે અને મુસાફરોને પણ રાહત મળી શકશે. લોકડાઉનની વચ્ચે રેલ્વેએ 15 જોડી ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં પ્રવાસીઓ માટે કેટલાક ખાસ નિર્ણય અને નિયમો પણ રાખવામાં આવ્યા છે. જો તમે પણ આજથી ટ્રેનમાં મુસાફરી કરવાના છો તો આ 10 વાતો તમારા માટે જાણવી ખાસ જરૂરી બની જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ