દેશમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. દરરોજ હજારો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે દેશના કરોડો નાગરિકો પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે કેટલાક નાગરિકોના મનનાં આશંકા છે કે હેલ્થ ઈન્સ્યોરન્સનો લાભ કોરોનાની સારવારમાં મળે કે નહીં અને મળે તો કઈ સુવિધાઓ આપવામાં આવે. જો તમે જાણવા માંગતા હોવ તો જુઓ Ek Vaat Kau