સારા સમાચાર / દેશમાં 40 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા કેસ સામે આવ્યા : સ્વાસ્થય મંત્રાલય

CORONA CASES DECREASE FROM LAST 40 DAYS : HEALTH MINISTRY

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 22 દિવસથી ભારતમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. 3 મે ના રોજ દેશમાં 17.13 ટકા કોરોનાના સક્રિય કેસો હતા, જે હવે ઘટીને 10.7 ટકા થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ