ભાવનગર / પરશુરામ પાર્કને લઇ વિવાદ, મનપાની જગ્યા પર બનનાર પાર્કમાં મેયરને આમંત્રણ નહીં

ભાવનગરમાં મનપાની જગ્યા પર પરશુરામ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. મનપાની જગ્યા પર બનનાર પાર્કમાં મેયરને આમંત્રણ આપવામાં આવ્યુ નથી. કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પણ મેયરનું નામ ગાયબ છે. આ પત્રિકામાં કોંગ્રેસના MLAના નામ લખતા વિવાદ થયો છે. મહત્વનું છે કે, જે જગ્યા પર પાર્ક બનવાનો છે તેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ જગ્યા પર પાર્ક બનતા અનેક સવાલ થઈ રહ્યા છે. જાહેર કરવામાં આવેલી પત્રિકામાં નિમંત્રણ આપનાર સંસ્થા તરીકે બ્રહ્મસમાજનું નામ લખાયું છે..

બ્રેકિંગ ન્યૂઝ