બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy over cover of Sardar statue in Chowk to light Holi in Chikhodara village of Anand
Vishnu
Last Updated: 08:48 PM, 17 March 2022
આજે ગુજરાતમાં ગામડાઓથી માંડી શહેરની સોસાયટીઓ સુધી દરેક જગ્યાએ બધા એક મેક થઈ હોલિકા દહનના કાર્યક્રમ કરી હોળીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આણંદના ચીખોદરા ગામે સરદારની પ્રતિમા પતરાથી ઢંકાતા વિવાદ ઊભો થયો છે. આ ગામના ચોકમાં સરદાર પટેલની પ્રતિમા મુકાઇ છે. પણ હોલિકા દહન માટે પ્રતિમાને પતરાં ઢાંકી દેવામાં આવ્યા છે. અને તએની નજીક જ મોટી રીતે હોળી પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય જગ્યા હોવા છતાં પ્રતિમાની નજીક હોલિકા દહનનો કાર્યક્રમ
દર વર્ષે પ્રતિમાની નજીક હોળી પ્રગટાવવામાં આવતા તેણે સુરક્ષિત રાખવા ઢાંકવામાં આવી હોય તેવુ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે પણ સરદાર પટેલ ગુજરાતના ગૌરવ સમાન છે તેમની પ્રતિમા ઢાંકી હોલિકા દહનનો કાર્યક્રમ કરવોએ કોઈ સમાજ તેમજ ગુજરાતવાસીઓને લાગણીને ઠેસ પહોંચાડી શકે છે. ગામમાં અન્ય જગ્યા હોવા છતાં પ્રતિમાની નજીક હોળી પ્રગટાવાય છે ત્યારે પંચાયતની દરવર્ષની પરંપરા સામે હવે સવાલો ઉઠી રહ્યા છે
સરદાર સાહેબની પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે આગળ પતરાં મૂક્યા: ગામ આગેવાન
ચીખોદરા ગામે હોળીના તહેવારની ઉજવણી અને હોલિકા દહનનો કાર્યક્રમ છે આજે મેદાનમા સરદારની પ્રતિમા નજીક પતરાં મારવામાં આવ્યા છે. જેમાં અન્ય કોઈ નહીં પણ સરદાર સાહેબની પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે મૂર્તિને ઢાંકવામાં નહીં પણ આગળ સેફટી દિવાલ તરીકે પતરાં મૂકવામાં આવ્યા છે.
ગામમાં કોઈ સમાજને કોઈ પણ સાથે વિવાદ ચાલતો નથી. બધા એકમેક થઈને આ કાર્યક્રમમાં ભાગ લે છે તેથી વિવાદની કોઈ વાત નથી પ્રતિમાની સુરક્ષાની વાત છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners