સ્વામિનારાયણ પંથ / વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી પહેલા સર્જાયો વિવાદ, ચૂંટણી અધિકારી પર થયા આક્ષેપ

Controversy erupts ahead of Vadtal Swaminarayan Temple Board polls

સ્વામિનારાયણ સંપ્રદાયની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર વડતાલ બોર્ડની ચૂંટણીમાં વિવાદ, ગૃહસ્થ વિભાગના સિદ્ધાંત પક્ષે નિષ્પક્ષ ચૂંટણી યોજાતી ન હોવાના આક્ષેપ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ