કેસ / પ્રશાંત ભૂષણ કેસની સુનવણી કરવાના સમયે જજે કહ્યું , ‘મારી પાસે સમય નથી કેમ કે...’

contempt of court sc defers case against lawyer prashant bhushan requests cji to place it before appropriate bench

2009માં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા ન્યાયધીશો પર ટિપ્પણી સાથે જોડાયેલ અવમાનના મામલે ઉચ્ચ ન્યાયાલયે આજે મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઈ)એસ એ બોબડેને અનુરોધ કર્યો કે આને અદાલતની ઉપયુક્ત પીઠ સમક્ષ રજૂ કરવામાં આવે. અદાલતે આ મામલામાં 10 સપ્ટેમ્બરે એક અન્ય પીઠની સમક્ષ સૂચીબદ્ધ કર્યુ છે ત્યારે થશે સુનવણી.

બ્રેકિંગ ન્યૂઝ