અયોધ્યા / ગૃહમંત્રી અમિત શાહે રામ મંદિર નિર્માણને લઈને કરી આ મોટી જાહેરાત

Construction Of Ram Temple Will Begin In Three Months Says Amit Shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એલાન કર્યું કે 3 મહિનામાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળ પર મંદિરનું નિર્માણ શરૂ થશે. તેઓએ મંદિર મુદ્દે પણ વિપક્ષ પર હલ્લાબોલ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ