ફેરબદલ / અમદાવાદમાં BAPS મંદિરનો વહીવટ હવે શાહીબાગને બદલે આ સ્થળેથી થવાની શક્યતા, નવી જગ્યા પર કામ શરુ

Construction of new temple of BAPS in Ahmedabad, decision taken at Shahibaug temple as traffic problem is getting worse

SG હાઇવે પર ગોતા બ્રિજ નજીક BAPS સંસ્થાના મોટા મંદિરનું થશે નિર્માણ, નિજ મંદિર, મોટો સભાખંડ, પાર્કિંગની પણ રહેશે વ્યવસ્થા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ