અમદાવાદ / હત્યા થઈ છે, જો આત્મહત્યા હોત તો ગોળી આડી વાગી હોત, અમદાવાદના કોન્સ્ટેબલની આત્મહત્યા કેસમાં પરિવારજનોનો આક્ષેપ

constable family say something

આપઘાત કરેલ મૃતક કોન્સ્ટેબલના પરિવારજનોએ તેના મોતને લઈને હત્યાના આક્ષેપ કર્યા છે. પરિવારજનોનું કહેવું છે કે કોન્સ્ટેબલના માથામાં ગોળી સીધી વાગી છે જેથી તેની હત્યા થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ