રાજરમત / ભાજપ દ્વારા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલવાનું ષડયંત્રઃ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી

Conspiracy by BJP to change Chief Minister Vijay Rupani Said bharatsinh

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ફરી નિવેદન આપ્યું કે, રાજ્યમાં મુખ્યમંત્રી બદલાઈ રહ્યાં છે, વિજય રૂપાણીના સ્થાને સી.આર. પાટીલને મુખ્યમંત્રી બનાવાશે તેવું માર્મિક કર્યું નિવેદન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ