સૂર્ય ગ્રહણ / ફરી બની શકે છે મહાભારતના યુદ્ધ જેવી સ્થિતિ? કારતક મહિનામાં 2 વખત ગ્રહણ, જાણો શું છે નુકસાનીના સંકેત

connection of surya grahan 2022 chandra grahan 2022 with mahabharata war

હજારો વર્ષ પહેલા થયેલા મહાભારત યુદ્ધ પહેલા કારતક મહિનામાં બે વખત ગ્રહણ થયા હતા. ત્યારબાદ થયેલા મહાયુદ્ધમાં લાખો લોકો મરી ગયા હતા. આ વખતે પછી કારતક મહિનામાં બે વખત ગ્રહણ આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ