ગોરખધંધો / ભારતીય ચલણની નકલી નોટોના કાળા કારોબારમાં ચોંકાવનારો ખુલાસો

Connection between D-Company and Pak embassy emerges in fake currency racket

નકલી ચલણી નોટોનો ગોરખધંધો ચલાવવામાં પાકિસ્તાની દૂતાવાસના કેટલાક અધિકારીઓની ભૂમિકા હોવાનો ચોંકાવનારો ખુલાસો નેશનલ ઈનવેસ્ટિગેશન ટીમ (એનઆઈએ)ની તપાસ દરમિયાન થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે હજાર રૂપિયાની ભારતીય ચલણી નોટ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ કરાચીમાં હાઈસિક્યોરિટી ધરાવતા એક પ્રિન્ટિંગ પ્રેસમાં છાપી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ