આરોપ / કોંગ્રેસના નેતાએ મહારાષ્ટ્રમાં કોરોના સંકટ માટે CM ઉદ્ધવ ઠાકરેને ગણાવ્યા દોષિત, લગાવ્યો આ આરોપ

congresss sanjay nirupam blames cm uddhav thackeray for maharashtra coronavirus crisis

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને દોષિત ઠેરવ્યા છે. સંજય નિરુપમે ઉદ્ધવ ઠાકરે પર ગઠબંધનની સહયોગી પાર્ટીઓ સાથે સંવાદ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ