અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતાં હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સંમેલન બોલાવ્યું છે...આ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધુસુદુન મિસ્ત્રી હાજરી આપશે...તો આ સંમેલનમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠક અંગે ચર્ચા કરવામાં આવશે..અને સ્થાનિક ઉમેદવારની માગ અંગે કાર્યકર્તાઓ પ્રદેશ નેતાઓને રજૂઆત કરશે.