મિશન 2022 / કોંગ્રેસની રણનીતિને લઇ સૌથી મોટા સમાચાર, OBC પ્રભાવિત 40 બેઠકો ઉપર કરશે 'અધિકાર સત્યાગ્રહ'

congress will do adhikar satyagraha for OBC society

મિશન 2022ની કોંગ્રેસની રણનીતિને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આદિવાસી સમાજ બાદ હવે કોંગ્રેસ OBC સમાજ માટે સત્યાગ્રહ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ