પલટવાર / શરદ પવારને કોંગ્રેસને ચીમકી," જો સરકાર ચલાવવી હોય તો આ કામ બંધ કરી દેજો નહિ તો... 

Congress warns Pawar,

NCP સુપ્રીમો શરદ પવાર દ્વારા રાહુલ ગાંધી અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ કોંગ્રેસ પાર્ટીએ મહા વિકાસ આઘાડી ગઠબંધનને લઈને નિવેદન આપ્યું છે. શરદ પવારે એક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું કે રાહુલ ગાંધીમાં રાજકીય સ્થિરતા અને નિરંતરતાનો અભાવ છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટી તરફથી આ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ