ડિમોલીશન કેસ / બાબરી ધ્વંસ પરના નિર્ણયથી કોંગ્રેસ નાખુશ, સૂરજેવાલાએ કહ્યું "આ નિર્ણય સુપ્રીમના ફેંસલા વિરુદ્ધ"

Congress unhappy with Babri demolition decision, says Surajwala

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા એ કહ્યું હતું કે, બાબરી મસ્જિદ ડિમોલિશન કેસમાં સુપ્રીમ કોર્ટ ના નિર્ણય અને બંધારણ માંથી તમામ ગુનેગારોને નિર્દોષ જાહેર કરવાનો વિશેષ અદાલતનો નિર્ણય સુપ્રીમ કોર્ટ ના નિર્ણયની પરંપરાથી દૂર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ