રાજનીતિ / કોંગ્રેસનો પલટવાર, હાર નજર આવતા જ પાકિસ્તાનના શરણમાં ચાલી જાય છે BJP

congress slams bjp over pakistan issue and alliance with jdu ljp

બિહાર ચૂંટણીને લઇને રાજકીય ઘમાસાણ ચાલુ છે. શનિવારે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ ભાજપ નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપને જ્યારે પણ પોતાની હાર નજરે ચઢે છે ત્યારે તેઓ પાકિસ્તાનની શરણમાં ચાલી જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ